સીઆરપી એફ કેમ્પમાં ૩૨ કલાક પછી બે આતંકી ઠાર
જ્ન્મુ:કશ્મીરનાં મંગળવારે સવારે દોમાના સૈન્ય છાવણી વડે ફરી એકવાર આંતકી હુમલો કરાયો હતો.જો કે સૈન્ય છાવણીનાં ગેટ પર તહેનાત સુરક્ષાજનવાનોની સતર્કતાને કારણે આ હુમલો નિષ્ફળ બનાવાયો હતો. પોલીસને મળતી વિગતો અનુસાર સવારે ૪:30 કલાકે મોટર સાઇકલ પર આવેલા બે આંતકીઓએ ગેટ પર ઉભેલા જવાનો પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. ભારતના સૈનિકોએ વળતો ગોળીબાર કરતા બંને આતંકીઓ નાસી છૂટ્યા હતા. આંતકીઓને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.