મધદરિયે ડૂબી રહેલા ૧૨ ખલાસીઓનો દિલધડક બચાવ

ક્ષમતા કરતા વધુ કારગો લઈ જવામાં આવતો હતોઃ કોસ્ટગાર્ડ ઓખાઃ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ગતરાત્રીના ઓખાા નજીકના દરિયામાં એમએસવી કૃષ્ણ સુદામાના નામના માલવાહક જહાજ ડૂબતું હોવાના અહેવાલો મળતા ડૂબતા જહાજમાંના ૧૨ ખલાસીઓને બચાવી લીધા હતાઅને જહાજે જળસમાધિ લીધી હતી ભારતીય કોસ્ટગાર્ડને ગતરાત્રીના ૯ વાગ્યા આસપાસ મુંદરાથી જબુતી(આફ્રિકા) તરફ જતું ૯૦૦ ટન.