ભુજમાં હમીરસરમાંથી મળેલ મૃતદેહની થઈ ઓળખ

ભુજ શહેરના હમીરસરની પાળ પાસેથી મળેલ મૃતદેહની ઓળખ થઈ છે. તપાસ કરનાર કે.પી.પટેલના જણાવ્યા મુજબ મરનાર સલીમ અકબર દમાણી હોવાની ઓળખ થઈ હતી. સુરમંદિર સિનેમાની બાજુમાં આવેલ ભારત ફુટવેરમાં કામ કરતો હતો. અને છેલ્લા ૧૫ દિવસથી ચાલ્યો ગયો અને માંગીને ખાતો હતો. અને હમીરસરની પાળ પાસે જ સુઇ જતો હતો. બીમારીના કારણે તેનું મૃત્યુ થયું હતું.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *