ભુજ શહેરના માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલમાં કચ્છ જિલ્લા સહિત બીજા જિલ્લાના માનસિક દિવ્યાંગોને હોસ્પિટલના સ્ટાફના સહયોગથી સાનુકૂળ સારવાર અપાઈ રહી છે.

ભુજ શહેર મધ્યે આવેલી માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલમાં ઘણા માનસિક દિવ્યાંગો સાજા થઈને તેમના ઘેર પરત ફરતા હોય છે.જેમાં આ હોસ્પિટલમાં કચ્છ જિલ્લા તેમજ બીજા અન્ય રાજ્યના દર્દીઓને પણ માનસિક વિકલાંગ લોકો જે માનવજ્યોત સંસ્થા અને એન.જી.ઓ. અને લોકસેવા સાર્વજનીક ટ્રસ્ટની સંસ્થાઓ દ્વારા લાવવામાં આવતા હોય છે. અને અંહી દાખલ કરવામાં આવે છે. અનુસંધાને અહી ડોક્ટર અને સ્ટાફના સહયોગથી દર્દીઓને સારવાર આપવામાં આવે છે. અને દર્દીઓનું સરનામું શોધી તેમને ઘેર પરત મોકલવામાં આવે છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *