ગાંધીધામના કિડાણામાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
 
                
ગાંધીધામના કિડાણામાં આવેલ શ્રીરામ સોસાયટી એક યુવકે ગળેફાંસો ખાઈ મોતને ભેટયો હતો. આ કિડાના યુવકે કોઈ અન્ય કારણોસર પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ આ અંતિમ પગલું ભર્યું હતું. આથી પરિવારજનોને જાણ થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
 
                                         
                                        