ભુજમાં આવેલ રાજેન્દ્રબાગમાં કોઈ અગમ્ય કારણો સર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી અને સત્વરે કોઈજ જાન હાનિ સર્જાઈ ન હતી.

ભુજ શહેરમાં આવેલ રાજેન્દ્ર બાગ માં કોઈ અગમ્ય કારણો સર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી અને ત્યાં ઉપસ્થિત રહેલા લોકો દ્વારા ભુજ ની ફાયર બ્રિગેડનો સંપર્ક સાંધતા તરતજ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ દોડી ગઈ હતી અને આ આગને કાબુમાં લીધી હતી અને સતત આ આગને બુજવવામાં 15 મિનિટ નો સમય લાગ્યો હતો અને સત્વરે કોઈજ જાન હની સર્જાઈ ન હતી અને અગાઉ રવિવારના પણ ભુજની છતરડી માં આગ લાગી હતી અને આ રાજેન્દ્રબાગ માં મહિના દિવસ માં બીજી વખત આગ લાગી હતી અને રવિવારના લોકો સાંજના સમયે ફરવા માટે આવતા હોય છે ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સિગરેટ પી અને સિગરેટ બાવડિયા માં ફેકવામાં કવતી હોય છે જેના કારણે આ આગ લાગતી હોય છે ખરેખર આ બાબત ની લોકો ને ધ્યાન રાખવાની જરૂર છે જે સિંગરે પી અને બાવાડિયામાં ફેકતા હોય છે ત્યારે આગ લાગતી હોય છે અને આ બે વખત લાગતી આગમાં કોઈજ જાન હાનિ સર્જાઈ ન હતી અને રાજેન્દ્ર બાગમાં ઘણા એવા સૂકા બાવડો આવેલા છે જેને નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે જેનાથી આવી નાની મોટી આગોના બનાવો ન બને તેવી લોક માંગ ઉઠવા પામી હતી.

રિપોર્ટબાય કરન વાઘેલા અને સુનિલ ભધ્રુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *