વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરનાર ની લાસ નિકોલ પોલીસ સ્ટેશનમાં

અમદાવાદ:નીકોલ પોલીસ સ્ટેશન લાશ લઈ ને પહોંચ્યા લોકો વ્યાજખોર ના ત્રાસ થી આત્મહત્યા કરી હોવાનો દાવો જ્યાં સુધી વ્યાજખોરો ને ઝડપવામાં નહીં આવે ત્યાં સુધી લાશ લેવાનો ઇનકાર
રિપોર્ટર : ગોહેલ સોહિલ કુમાર