મિરઝાપર થી મોચીરાઈ રસ્તે આવેલ રેલ્વે અંડર બ્રિજ નીચે પાણીમા એયુવી કાર ફસાઈ..

નગરપાલિકા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કરનો બપોર 1:30 વાગે ફાયર બ્રિગેડમા ફોન આવેલ કે મિરઝાપર થી મોચીરાઈ રસ્તે આવેલ રેલ્વે અંડર બ્રિજ નીચે પાણીમા જયશુખ ભાઈ માણેકની એયુવી કાર gj 12 cd 8394 પાણીમા ફસાઈ ગઈ છે, ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલીક પહોંચી કાર ને બહાર કાઢી, જેમા ફાયર ઓફિસર ઇન્ચાર્જ સચિન પરમાર, ડિસીઓ રવીરાજ ગઢવી  ફાયર મેન સુનિલ મકવાણા, સત્યજીત સિંહ ઝાલા, વિશાલ ગોર સાથે ટ્રનીગ સ્ટાફ જોડાયા હતા  કારમા બેઠેલા બે વ્યકિત ઓ સ્વબચાવ કરી બહાર નીકડી ગયા હતા.