આજ-રોજ મોળાકત તથા જયાપાર્વતી વ્રત પૂજાની ઉજવણી કરવામાં આવી
શ્રી ખેતરપાળ મંદિર જુનાવાસ, માધાપર મધ્યે મોળાકત વ્રત પુજા તથા જયાપાર્વતી વ્રત પુજા ભૂદેવ નરેન્દ્રભાઈ વ્યાસ દ્વારા કરાવવામાં આવી. જેમાં દીકરીઓ ઉત્સાહ પૂર્વક તથા શ્રદ્ધા અને અંતરનાં ભાવ સાથે આ પુજા વિધિમાં જોડાઈ હતી.



