માંડવીના ભોજાય ગામમાં એસ.ટી બસના ડ્રાઇવરની બેદરકારીથી વાછરડુ ઘાયલ


માંડવી તાલુકાના ભોજાય ગામમાં આજે વહેલી સવારે હોસ્પિટલ આગળ એસ ટી બંસ જે રોજ ભુજ થી ભોજાય આવે છે તે ડ્રાઇવર ની બેડકારી ના લીધે એક વાછરડો બેઠેલો હતો એના પાછડ ના ભાગે ટાયર ચડાવી દેતાં ગૌસેવા કરતા યુવાનો દ્વારા ડોક્ટર ને બોલાવી સારવાર કરતાં ડોક્ટર ને વાછરડા ને પાંજરાપોળમાં સારવાર અર્થે યંક્ષ બૌતેરા ગૌસેવા રામામંડલ ના ભાઇઓ એ ગઢશીશા પાંજરાપોળમાં મોકલ્યો હતો અને રાત્રે બંસ અહીયા રોકાય છે પાછળ નુ પગ કાપવો પડે તેવુ જણાવ્યું હતું રીપોર્ટ બાય હીરાલાલ સંઘાર કચ્છ કેર ટીવી ન્યુઝ ભોજાય