ભારત દેશના બંધારણના ઘડવૈયા,ડો બાબાસાહેબ આંબેડકર

0
02_09_2018-ambedkar_18382248_2144639

ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડો બાબાસાહેબ આંબેડકર સાહેબની આજે પુણ્યતિથી નિમિતે સમગ્ર કચ્છમાં રાજકીય પક્ષો,સંસ્થાઓ,એડવોકેટસ  તેમજ નગરપાલિકાઓ દ્વારા બાબાસાહેબ ની પ્રતિમાને હારરોપણ કરી શ્ર્દ્ધાંજલી આપવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *