બાગેશ્વરધામના પીઠાધીશ શ્રી ધિરેન્દ્ર ક્રુષ્ણ શાસ્ત્રીજી સફેદ રણની મુલાકતે

copy image

copy image

પૂર્વ કચ્છમાં ગાંધીધામમાં પાંચ દિવસીય હનુમાન કથાનું વાંચન કરી રહેલા બાગેશ્વરધામના પીઠાધીશ શ્રી ધિરેન્દ્ર ક્રુષ્ણ શાસ્ત્રીજીએ તેમના કચ્છ આગમન સાથે જ કચ્છના રણમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે કથાના ચોથા દિવસે સવારના ભાગે તેઓ રણ પહોંચ્યા હતા, જ્યાં બીએસએફના જવાનો સાથે જાણીતા હનુમાન મંદીરમાં પૂજા કરી હતી.