શું કેન્દ્ર સરકાર અને RBI વચ્ચે મતભેદો હોય તેવું લાગી  રહ્યું છે.

0
RBI-reuters-small-2

હાલમાં છેલ્લા કેટલાય સમય થી કેન્દ્ર સરકાર અને RBI રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે રસાકસી જેવો માહોલ ચાલી રહ્યો હતો જેના પગલે RBI ના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ એ રાજીનામું આપ્યું હતું  જોકે તેમણે પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યુ હતું તેમના રાજીનામાં બાદ નવા ગવર્નર તરીકે શશિકાંદ દાસ એ RBI ના નવા ગવર્નર તરીકે નિમણૂક કરાયા હતા પરંતુ હજુ સુધી પણ જાણે સરકાર અને RBI વચ્ચે મતભેદો હોય તેવું લાગી  રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *