ગુજરાતના ગીરનાર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવેલ છે

0
kumb-mela_d

હાલ જયારે  ઉત્તરપ્રદેશના પ્રયાગરાગમાં કુંભ ૨૦૧૯  ચાલી રહ્યો છે. ત્યારે દેશભરમાંથી જોગીઓ, સાધુઓ અને અઘોરીઓનો ઝમાવડો થયો છે. તો ગુજરાતના  ગીરનાર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે  પણ શિવરાત્રિના મેળાનું  આયોજન કરવામાં આવેલ  છે. તો આ વખતે રાજ્ય સરકારે શિવરાત્રીના મેળાને મિનિકુંભ મેળાનો દરજ્જો આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *