ધર્મેશભાઈ મહેતાના માતા લીલાવતીબેન મનુભાઈ મહેતા નામના 74 વર્ષના વૃધ્ધાએ બિમારીથી કંટાળી કરી આત્મહત્યા

0
15-1460714485-12-1444648856-suicide

ગુજરાતનાં રાજકોટ શહેરમાં આવેલ વાલ્કેશ્ર્વર એપાર્ટમેન્ટમાં રહેતા અને એક જાણીતા જ્વેલર્શનો શોરૂમ ધરાવતા માલિકનાં વયોવૃદ્ધ પત્નીએ સવારના ભાગમાં  સાતમા માળેથી કૂદીને આપઘાત કરી પોતાનો જીવ ટૂંકાવ્યો હતો જેના પગલે આ બાબતે જાણ થતાં ચકચાર મચી ગઈ હતી. અને  ફ્લેટમાં રહેતા રહીશો દોડી આવ્યા હતા, જ્યારે પરિજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *