Breaking News

Crime News

Election 2022

નખત્રાણા મામલતદાર કચેરી ખાતે અરજદારો માટે ઠંડા પાણી છાશ લીંબુ સરબત પીવડાવવામાં આવશે

મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધા આપવામાં નગરપાલિકા નિષ્ફળ ત્યારે હવે મહાનગરપાલિકા બનાવવાની તૈયારીઓ થઇ

અંજાર આદિપુર અને ગાંધીધામમાં ખુલ્લે આપ દેશી તથા વિદેશી દારૂ નો વેચાણ

અંજાર આદિપુર અને ગાંધીધામમાં ખુલ્લે આપ દેશી તથા વિદેશી દારૂ નો વેચાણ આ કોની મહેરબાનીથી અનેક રજૂઆતો છતાં આ હાટડાઓ...

કચ્છમાં  અપમૃત્યુના અલગ-અલગ  ચાર બનાવો

નખત્રાણાના આણંદસર બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા  બાદ ઇજાના પગલે શખ્સનું મોત થયું : નખત્રાણાના આણંદસર શખ્સ ગત તા. 5  2ના બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા  બાદ ઇજાના પગલે પથારીવશ  થયા  બાદ  તેમનું મોત થયું  હતું આણંદસર  ખાતે રહેતા  શખ્સ ગત તા. 5-2ના મોટર સાઇકલ લઇને આવતા હતા દેશલપર  પાસેની શાળા  નજીક આકસ્મિક રીતે પડી જતા  તેઓને શરીરમાં ગંભીર ઇજાઓ પહોચતાભુજની  ખાનગી હોસ્પિટલમાં દોઢેક માસસુધી દાખલ રહી સારવાર બાદ પથારી પર આરામ કરવા ...