Breaking News

Crime News

Election 2022

કચ્છમાં કોરોનામાં પ્રથમ વખત જ પ્લાઝમા થેરાપીનો સફળ ઉપયોગ

ભુજની જનરલ હોસ્પિટલમાં શરૃ થયેલી કોવિડ-૧૯ હોસ્પિટલ અંતર્ગત કોરોનાના દર્દીઓને અપાતી સારવાર દરમિયાન એક જટિલ કોરોનાગ્રસ્ત દર્દીને કોન્વેલેશન્ટ પ્લાઝમા આપી...

તળાજાથી રાજુલા નેશનલ હાઈવે મારામત માટે ૧૨૦૫ કરોડ મંજૂર.

તળાજાથી રાજુલા નેશનલ હાઈવે મારામત માટે ૧૨૦૫ કરોડ મંજૂર. ધારાસભ્ય અંબરીષ ડેર ની મહેનત રંગ લાવી. સૌરાષ્ટ્રના દરિયા ને જોડતો...

પુત્રીની JEEની પરિક્ષા આપવા માટે પિતાએ બાઈક ઉપર કરી 300 કિલોમીટરની મુસાફરી, જાણો પછી શું થયું

એક ખેડૂતે પોતાની પુત્રીને જેઈઈની પરિક્ષા દેવડાવવા માટે નાલંદાથી રાંચી સુધી 300 કિલોમીટરની મુસાફરી મોટરસાઈકલથી કરી હતી. બિહારના નાલંદા જિલ્લામાં...

કોરોના છે ત્યારે દયાપરમા જીઆરડીના બહેનો સતત ડ્યુટી પર ફરજ બજાવે છે

હાલમાં કોરોના છે ત્યારે દયાપરમાં જી.આર.ડી.ના બહેનો સતત ડ્યુટી પર ફરજ બજાવે છે કોટ બેન્ક અને બસ સ્ટેશન વિસ્તાર પર...

કોરોના ગુજરાત LIVE:15948 એક્ટિવ કેસમાંથી 94 વેન્ટિલેટર પર અને 15854 દર્દીની હાલત સ્થિર

રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1305 કેસ નોંધાયા છે અને...

કચ્છમાં ફરી ધરા ધ્રુજીઃ મોડી રાતથી વહેલી સવાર સુધીમાં 4 આંચકા અનુભવાયાં

જરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ મેઘરાજાનો કહેર જોવા મળ્યો હતો. રાજ્યમાં...

દામનગર ના મૂળિયાપાટ ગરીબ શ્રમિક પરિવાર નું મકાન અતિવૃષ્ટિ થી ધરાશય સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન પ્રવીણભાઈ પરમારે સ્થળ મુલાકાત બાદ શક્ય તે મદદ ની ખાત્રી આપી

દામનગર ના મૂળિયાપાટ ગામે અતિવૃષ્ટિ કાચું મકાન પડ્યું સતત એકમાસ થી વર્ષા બાદ વરાપ નીકળતા જીર્ણ કાચા મકાનો માં તિરાડો...

જરૂ ગામની સીમમાં પ્રેમીપંખીડાએ સજોડે આત્મહત્યા કરી લેતાં ચકચાર

અંજાર તાલુકાના સતાપર ગામે રહેતા પ્રેમીપંખીડા ગત સોમવારના ઘેર કોઈને જાણ કર્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતા. તેવામાં આજે સાંજ...

વંડી-જોગણીનાર વચ્ચે પાણી ભરેલા ખાડામાં કિડાણાના બે કિશોર ડુબ્યા

કિડાણા રહેતા ત્રણ બાળકો આજે અંજાર તાલુકાના વંડી ગામથી જોગણીનાર તરફના રસ્તા વચ્ચે આવેલા પાણી ભરેલા ખાડામાં નહાવા ગયા હતા....