Breaking News

Crime News

Election 2022

કચ્છ પ્રદેશ જુરાસિક યુગની અણમોલ કુદરતી કૃતિ છે

'કચ્છ એટલે કચ્છ'માં અપાયેલી અધિકૃત જાણકારી ખરેખર પ્રશંસાને પાત્ર છે. કચ્છ પ્રદેશ જીયોસીન-જુરાસિક યુગની અણમોલ કુદરતી કૃતિ છે તે વખતોવખત...

રતનાલમાં જાહેરમાં જુગાર રમતા બે ઈશમોની ધરપકડ : બે ફરાર

copy image અંજાર ખાતે આવેલ રતનાલમાં જાહેરમાં જુગાર રમતા બે ઈશમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં...

ભચાઉમાં એસિડ ગટગટાવી જનાર આધેડ મહિલાનું સારવાર દરમ્યાન મોત

copy image ભચાઉમાં કોઈ અકળ કારણે એસિડ ગટગટાવી જનાર આધેડ મહિલાનું મોત થયું છે. આ બનાવ અંગે ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં...

સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ- નિરોણામાં SSC-HSC ના વિદ્યાર્થીઓ માટે વિદાય સહ શુભેચ્છા સમારોહ યોજાયો

નિરોણા: સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, નિરોણા મધ્યે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિદાય સહ શુભેચ્છા સમારોહ ભવ્ય...

અત્યંત મહત્વપૂર્ણ એવી AI સમિટમાં લાંછનરૂપ વરવા પ્રદર્શનો કરવા બદલ કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ભુજમાં રેલી કાઢવામાં આવી

ગઈકાલે દિલ્લી ખાતેની અત્યંત લબ્ધ પ્રતિષ્ઠિત એવી AI સમિટમાં તમામ મર્યાદાઓ નેવે મુકીને રાહુલ ગાંધીની દુષ્પ્રેરણા હેઠળ કોંગ્રેસીઓએ જે રીતે...

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે દિશા કમિટીની બેઠક મળી

        સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વશ્રી તથા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ...

રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજન માટે અંજાર તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ

અંજાર તાલુકા પંચાયત ખાતે ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીતજિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટના કામોના આયોજન માટે અંજાર...

અંબાજી ગબ્બરની રોપ-વે આગામી છ દિવસ માટે બંધ રાખવામા આવશે

copy image અંબાજી ગબ્બરની રોપ-વે સેવા 6 દિવસ બંધ કરાઈ છે..... સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત પર જવા માટે...

લગ્ન પ્રસંગેથી પરત ફરેલ પરિવારને અકસ્માત નડ્યો : મહેસાણા-ઊંઝા હાઈવે પર બનેલ ગોઝારી ઘટનામાં પાંચનાં મોત

copy image મહેસાણા-ઊંઝા હાઈવે પર ગોઝારી ઘટના બની હતી જેમાં, લગ્ન પ્રસંગેથી પરત ફરેલ પરિવારને અકસ્માત નડ્યો હતો જે ગોઝારા...

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક DGP તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ડૉ. કે. એલ. એન. રાવ બે દિવસીય કચ્છના પ્રવાસે

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક DGPતરીકેનો પદભાર સંભાળ્યા બાદ ડૉ. કે. એલ. એન. રાવ બે દિવસીય કચ્છના પ્રવાસે પહોંચ્યા છે. કચ્છ જિલ્લો...