Breaking News

Crime News

Election 2022

નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસે ભાજપ દવારા ની વિવિધ સેવાકાર્યો કરાયા

17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસે સમગ્ર દેશમાં વિવિધ સંસ્થાઓ, જિલ્લા ભાજપના તમામ મંડળો દવારા, મોરચાઓ દવારા સેવાકીય...

ભારતીય સેનાએ કચ્છના રણમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ માટે સરહદી વિસ્તારની મુલાકાતનું આયોજન કર્યું

  નાગરિકો દેશની લશ્કરી કામગીરીથી અવગત થાય તે હેતુથી ઈન્ડિયન આર્મી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી...

કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી

કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી છે. આઈ.સી.ડી.એસ નખત્રાણા તાલુકાના વિરાણી-૫ આંગણવાડી કેન્દ્રનીસરહાનીય કામગીરીથી એક કુપોષિત બાળકના...

‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત કચ્છમાં વિવિધ ગામ તથા શહેરમાં યોજાયેલા મેડીકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ...

શ્રી કચ્છ મછોયા, આહિર કન્યા વિદ્યામંદિર આદિપુરના ૨૫૦ જેટલી વિધાર્થીની અને શિક્ષકગણ તેમજ આચાર્યશ્રીઓ અને મહાનગરપાલિકાના સેનીટેસન વિભાગના કર્મચારીઓ સાથે સ્વચ્છતામાં જાગૃતિ કેળવવા સ્વચ્છતા રેલીનું અયોજન કરાયું

શહેરો તથા ગામોમાં જનભાગીદારી સાથે સફાઇ અભિયાન સહિત વૃક્ષારોપણ તેમજ શાળાકક્ષાએ બાળકોમાં જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ  

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં...

મનોકામના પૂર્ણ કરતી માં આશાપુરા – માતાનામઢ જતાં પદયાત્રી માટે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) કેમ્પ માં સેવા ની સરવાણી

સ્વયંભુ પ્રાગટ્ય દેવીને કચ્છની કુળદેવી સ્વરૂપે માતાનામઢ બિરાજતી માં આશાપુરા ના દર્શનાર્થે પગપાળા સાઇકલ નાના મોટા વાહનોથી જતાં લાખો શ્રધ્ધાળું...

નાગલપર ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીઓમાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું

copy image અંજાર ખાતે આવેલ આવેલ નાગલપર ગામના સીમ વિસ્તારમાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત...

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિતે ભુજ જીતો ચેપટર દ્વારા ભુજ મધ્યે નવ હજાર વૃક્ષો વાવવા માટે ” એક પેડ મા કે નામ” ના સંકલ્પ સાથે ૧૦૮ વૃક્ષો વાવીને શુભશરૂઆત કરવામાં આવી

અંજાર નગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ-૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અંગે જાગૃતતા રેલી યોજાઇ

અંજાર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી સ્વચ્છતા રેલીનું શહેરમાં આયોજન કરવામાં આવ્યું...