માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્પદ વસ્તુઓ-મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇજવા પર પ્રતિબંધ
આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દરમિયાન કચ્છ જિલ્લાના દયાપર પોલીસ સ્ટેશન હસ્તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર...
ભુજમાં બેફામ બોલેરો હંકારી ભાગવાનો પ્રયાસ કરતા બે ઝડપાયા
હોન્ડા સીટ માં બનાવ્યું હતું ચોરખાનું ભુજ તરફ આવતા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
માંડવીમાં સાંધાણનો યુવાન ટ્રક નીચે કચડાયો
ગાંધીધામ ના શીપિંગ ઉદ્યોગકાર સાથે વિદેશમાં સારા વેપારના બહાને 51.11 લાખની છેતરપિંડી