Breaking News

રાપર ખાતે રાજય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો

આપણો દેશ વિકસિત ભારતની દિશામાં જોડાયો છે ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત...

ભીમાસરમાંથી બાવળની ઝાડીમાંથી 28 હજારના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

copy image અંજાર ખાતે આવેલ ભીમાસરમાં બાવળની ઝાડીમાંથી 28 હજારના દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ...

કેરા મધ્યે 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

દેશ તેમજ વિદેશમાં કરાઈ 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જેમાં કેરા મધ્યે કેરા ગ્રામ પંચાયત, કેરા પોલીસ સ્ટેશન,H.J.D. કોલેજ, કેરા...

ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ તરફથી ૨૬મી જાન્યુઆરી ૭૫માં પ્રજાસત્તાક દિન નિમિત્તે કચ્છના કોટડા ગામ ગુરુ રોહીદાસ બુદ્ધવિહાર ખાતે ઉજવણી કરાઈ

ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ દ્વારા આજે પ્રજાસત્તાક દિવસ છે! ભારતીય પ્રજાસત્તાકનો જન્મદિવસ! બ્રિટીશ ગુલામી મૂડીવાદના જુવાળમાંથી મુક્તથયા પછી, સ્વતંત્ર...

ભુજ શહેર ખાતે જિલ્લા હોમગાર્ડ કચેરીમાં ધ્વજ વંદન કરાયું

ભુજ: શહેર ના મહાદેવ ગેટ ખાતે આવેલ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી...

સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ સ્મૃતિવન અર્થક્વેક મ્યૂઝિયમની મુલાકાત લઈને દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી

કચ્છની ત્રિ-દિવસીય મુલાકાતે પધારેલા સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ ભુજ...

ભુજ ખાતે યોજાયેલી જિલ્લાની દિવ્યાંગ મોબાઈલ કોર્ટમાં ૧૭૧ કેસોની સ્થળ પર સુનાવણી કરાઈ

ભુજ કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગજનોના પ્રશ્નોના નિવારણ અર્થે કોર્ટ ઓફ કમિશનરશ્રી વી.જે.રાજપૂતના અધ્યક્ષ સ્થાને મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું....

કચ્છના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પેદાશોના વેચાણ માટે ભુજ જિલ્લા પંચાયત ખાતે ૨૯મીથી “પ્રાકૃતિક કૃષિ વેચાણ કેંદ્ર”નો શુભારંભ કરાશે

પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની...

કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના ૨ કર્મચારીઓની રાષ્ટ્રપતિશ્રી તથા ૨ની મુખ્યમંત્રી પ્રજાસત્તાક દિન ૨૦૨૪ના ચંદ્રક માટે પસંદગી

પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ચાર કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની...

અદાણી જૂથ માટે પાછલું વર્ષ કસોટીમાં પસાર થયું, અને આજે એક વર્ષ બાદ સફળાપૂર્વક હિંડનબર્ગ ના આક્ષેપો બેબુનિયાદ પુરવાર થઈ ચૂક્યા છે. દેશની સર્વોચ્ચ અદાલત ચુકાદો અને રોકાણકારોની વિશ્વાસ અદાણી ગ્રૂપ પુનઃ સ્થાપિત કર્યો.