Breaking News

સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમાંથી અજાણી યુવતીની તરતી હાલતમાં લાશ મળી આવી

સુરેન્દ્રનગર ફાયર વિભાગ અને એ ડીવીઝન પોલીસે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી અજાણી યુવતીના વાલી વારસો એ સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ...

બોટાદ ખાતે ગુજરાત કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખ શ્રી હિરાભાઈ સોલંકીનું શ્રી કોળી તાનાજી સેના બોટાદ દ્વારા સન્માન કરવામાં આવ્યુ

તા.૨૯ જુલાઈ ૨૦૨૦,બુધવાર આજ રોજ સમસ્ત કોળી સમાજ ગુજરાત રાજયના નવનિયુક્ત પ્રમુખ શ્રી હિરાભાઈ સોલંકી ( માજી ધારાસભ્ય રાજુલા -...

રાજકોટની કલેક્ટર કચેરીમાં સમીક્ષા માટે આવેલ વિજયભાઈ રૂપાણી દ્વારા નીચે મુજબના નિર્ણય લેવામાં આવ્યા

૧. કોરોના સામે જંગ લડવા રાજકોટને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વધારાના રૂ. ૫ કરોડ ફાળવવામાં આવ્યાં. ૨. સાતમ-આઠમ  તથા બકરી ઈદ ...

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લોકોને ફરિયાદ માટે રૂબરૂ આવવાની જગ્યાએ ઈમેઈલ કલે ફોન દ્વારા ફરિયાદ નોંધાવા કરી અપીલ

રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રૂબરૂના બદલે સોશિયલમીડિયા મારફતે ફરિયાદ નોંધાવા લોકોને અપીલ કરી છે. જેના હેતુસર પોલીસ કમિશનરે...