Breaking News

માંડવી તાલુકાના નાના રતડીયા ની સીમ માં આગ લાગી

માંડવી તાલુકાના નાના રતડીયા અને નાની ઉનડોઠ ના સીમાડામાં આગ લાગી હતી આજરોજ સવારના ૧૦ વાગે આગ લાગી હતી અને...

પ્રાંતિજ પાસે સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનામાં 1 નું મોત, 4 ગંભીર

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં મોટો વધારો થઇ રહ્યો છે અને આ ઘટનાઓમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા...

રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓ ને વેકશિન આપવામાં આવી

હાલ કોરોના વોરીયસઁ તરીકે ફરજ બજાવતા આરોગ્ય. નગરપાલિકા. પોલીસ. મહેસુલ આંગણવાડી વર્કર સહિત ના કર્મચારીઓ ને વેકશિન આપવામાં આવી છે...

ગાંધીધામમા માતાની પુત્રએ નિર્મમ હત્યા નિપજાવી

અગાઉ અકસ્માત મોતનો ગુનો નોંધ્યા બાદ પીએમ રિપોર્ટ આવતા હત્યામા પલટાયો ગાંધીધામના ઝુપડપટ્ટી વિસ્તારમાં માતાને માથાના ભાગે કોઈ હથિયાર મારીને...

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પિતરાઈ અને તેમના પત્નીની હત્યા

દિલ્હી નજીક ગ્રેટર નોઈડાના એક મકાનમાં ઘૂસીને લૂંટારાઓ લૂટફાટ કરવાની સાથે સાથે વૃધ્ધ દંપતિ નરેન્દ્ર નાથ અને સુમન નાથની હત્યા...

પાસપોર્ટ માટે અસલી ડોક્યુમેન્ટ સાથે રાખવાની ઝંઝટમાંથી મળી મુક્તિ : અરજદાર ઓનલાઈન અરજી સમયેજ પોતાના ડોક્યુમેન્ટ ડીજી લોકરમાં અપલોડ કરી શકશે

અમદાપાસપોર્ટ કઢાવવા માટે પહેલા પાસપોર્ટ ઓફિસમાં ઓરિજન ડોક્યુમેન્ટ લઇ જવા પડતા હતા. જોકે હવે તેમાંથી મુક્તિ મળી ગઇ છે. હવે...

અંજાર શહેર માં ATM ના સીક્યુરીટી ગાર્ડની હત્યા થતાં ચકચાર

અંજાર શહેર માં વેલ્સપન કંપની સામે જ આવેલા એ.ટી.એમ માં સીક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી...

કલ્યાણપુરમાં આધેડ મહિલાની હત્યાંનો ભેદ ઉકેલાયો :ગણતરીની કલાકોમાં જ બન્ને આરોપીઓની અટકાયત

કલ્યાણપુરમાં બાલવી માતાજીના મંદીર પાસે રહેતા જટાશંકરભાઇ વેલજીભાઇ ભોગાયતાના રહેણાંક મકાનથી બાજુમાં થોડે દુર આવેલ ખંઢેરમાંથી તેના પત્ની જયાબેન ઉ....

અંજારના હત્યાની કોશિષ-રાયોટીંગના ગુનામાં ફરાર ઇમ્તિયાઝ, સદામ, જાકીર, ફૈઝુ રાજકોટમાં પકડાયા

તેર દિવસ પહેલા કચ્છના અંજાર પોલીસ સ્ટેશન હેઠળના દેવળીયા નાકા વિસ્તારમાં બે વ્યકિત પર છરી, ટોમી, લાકડીથી કુલ ૧૧ શખ્સોએ...