Breaking News

RDD અમદાવાદે આજે સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પાટડીની મુલાકાતે

સુરેન્દ્રનગર જીલ્લાનો છેવાડાનો તાલુકો એટલે પાટડી દશાડા તાલુકો કહેવાય તો આ તાલુકા પછી દેશનું સિમાંકન આવી જાય છે. ત્યારે આજ...

નોવેલ કોરોના વાયરસ રસીકરણ સંદર્ભે – દેશમાં કોવિડ રસીકરણના આયોજન અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીઓ સાથે સમીક્ષા કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. હર્ષવર્ધન

નોવેલ કોરોના વાયરસ રસીકરણ સંદર્ભે - દેશમાં કોવિડ રસીકરણના આયોજન અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીઓ સાથે સમીક્ષા...

બોટાદ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ભંજનદેવ મંદિર ખાતે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી. તા. 05/01/21 ના રોજ મારૂતિ...

સગાઈ પ્રસંગમાં વગર મંજૂરીએ 150 થી વધુ લોકો એકઠા થતા ગુનો નોંધાયો

માંગરોળમાં આવેલ શીલ ગામે એક વાડીએ સગાઈના પ્રસંગમાં વગર મંજુરીએ 150 થી વધુ લોકો એકઠા થયા હોવાનો પોલિસએ ગુનો નોંધી...

માંડવીની ઢુવા રખાલમાં અજાણ્યા વ્યકિતની લાશ લટકતી મળી

માંડવીના વન રક્ષક સહાયક લક્ષ્મણભાઈ વેલાણી અને તેમના સાથી માંડવી ઢુવા રખાલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેઓને તે વિસ્તારમાં દુર્ગંધ...

રાજકોટ જિલ્લામાં કોરોના કેસમાં રાહત જોવા મળી

આખા દેશમાં જયારે કોરોનાકાળ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. બીજી તરફ મૃત્યુઆંકમાં રાહત...

રાજપૂત સમાજની વિધવા મહિલાઓને આવતા વર્ષથી માસિક પેન્શન આપવામાં આવશે

રાજપૂત (ક્ષત્રિય) યુવાઓ માટે રોજગારી અને શૈક્ષણીક ઉત્થાન બાબતે સામાજિક ચિંતન કાર્યક્રમમાં અત્યાર સુધી ક્યારેય પણ ન થઈ હોય તેવી...

બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોટાદ ખાતે રામ નીધી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું

અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યુ છે ત્યારે આ રામ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશના હિન્દુ નાગરિકો દ્વારા પોતાનો...