ભુજ શહેરના અરિહંતનગર ખાતે ધારાસભ્ય નીમાબેન આર્ચાય દ્વારા 20 લીટરના પાણીના ટાંકાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું.
ભુજ તાલુકાનાં ધારાસભ્ય શ્રી ડો.નીમાબેન આર્ચાય દ્વારા ભુજના મુન્દ્રા રીલોકેશન સાઇટ આવેલા અરિહંતનગરમાં 20 હજાર લીટરનો પાણીનો ટાંકો બનાવવાના કાર્યની...