જિલ્લા સંકલન બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કરાઇ તાકીદ .
ભુજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં અગાઉના પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે તાકીદી કરાઇ હતી. જિલ્લા...
ભુજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં અગાઉના પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે તાકીદી કરાઇ હતી. જિલ્લા...
ભુજ શહેરનું સ્વામિનારાયણ મંદિરએ નૂતન મંદિર તરીકે પણ ઓળખાય છે. જે ઘણા વર્ષોથી પારેશ્વર ચોકમાં છે. તેમજ અંહી ફરવા આવતા...
અંજાર ગાંધીધામ રોડ ઉપર મંકલેશ્વર મંદિર પાશે અકસ્માત થયો હતો જેમાં એક જણને માથે નાં ભાગે ગંભિર ઈજાઓ થઈ હતી...
સમગ્ર કચ્છમાં બોગસ ખાતેદારો ૭૦૦ જેટલા બનાવેલા છે. સ્પષ્ટ ખાતેદારોની માહિતી માંગતા જો સાથણીની જમીન હોય અને એ રહેતો રાપર...
રાપર : રાપર તાલુકાનાં પલાંસવા ગામની દૂર ખેતર વિસ્તારમાં ઘૂડખરનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં વન વિભાગ તેમજ...
ભુજ શહેરમાં શ્રી મુક્ત જીવન સ્વામીબાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રી ક્રાંતિગુરૂ શ્યામજીક્રુષ્ણ વર્મા કચ્છ યુનિર્વસીટી ના સહયોગથી...
લખપત તાલુકાનાં માતાનામઢથી લીફરી વચ્ચેની ગોલાઇ પર લિગ્નાઈટથી ભરેલી ટ્રક અચાનક પલ્ટી મારતા ચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી. દયાપાર પોલીસે...
જાણવા મળતી વિગતો અનુસાર ભુજમાં આવેલ દીનદયાલ નગરમાં એક રખડતા આરોપીની ધરપકડ કરવા જતા આરોપી પાસે છરી હોતા ભુજની B...
ભુજ શહેરમાં ઘણા ઐતિહાસિક સ્થળો મંદિરો અને ઇમારતો છે. તેવામાં જ શહેરના કલ્યાણેશ્વર મંદિરની સામેની વાવ પૂરાઈ ગયેલી અને તેના...
ભુજ શહેરમાં આજરોજ કલેક્ટર કચેરીની પાછળ કોન્ફરન્સ હોલમાં પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત હેઠળ જે જરૂરિયાત મંદ લોકોને લોન લેવી છે...