ભુજ નુતન સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌ માતાના લાભાર્થે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર ખાતે ૪૦૧ પોથી સાથે કથા નો પ્રારંભ
ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોનાં મૃત્યર્થે તથા ગૌ માતના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞ યોજાશે. 401 પોથી...