Breaking News

જમ્મુ કાશ્મીરના પેહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલો : 25થી વધુના મોતની આશંકા

copy image જમ્મુ કાશ્મીરના પેહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલો 25થી વધુના મોતની આશંકા ત્રણ ગુજરાતી ઘાયલ

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર

૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલીકની સંમતિની હવેથી જરૂર રહેશે નહીં, તેના બદલે...

રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં કચ્છનો યુવાન ચમક્યો

યુપીએસસીની પરિક્ષામાં કચ્છનાં યુવકને મળ્યું સ્થાન કચ્છના યુવકે કર્યું યુપીએસસી ક્લિયર કેવલ અશ્વિનભાઈ મહેતાએ UPSC કર્યું ક્લિયર ઓલ ઇન્ડિયા રેન્કમાં...

ABRSM-કચ્છ દ્વારા બદલી પામી પોતાની પસંદગીના સ્થાને જતા ગ્રાન્ટેડ શાળાના જૂના શિક્ષકોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવાઇ…

આજરોજ કચ્છ જિલ્લાના ગ્રાન્ટ-ઈન-એડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જુના શિક્ષકોના બદલીના છૂટા થવાના આદેશોનું વિતરણ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી...

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત  અમદાવાદની દિવ્યાંગ ટીમનો ક્રિકેટમાં વિજય

copy image  ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદ ખાતે ખાસ (દિવ્યાંગ ખેલાડીઓ) માટેની ક્રિકેટ મેચોનું આયોજન કરાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ...

અદાણી ફાઉન્ડેશનના ભરસક પ્રયાસોથી મુંદ્રાની શુષ્ક જમીન ‘સુંદરવન’માં ફેરવાઈ!

અદાણી ફાઉન્ડેશન મુંદ્રાની આસપાસના શુષ્ક વિસ્તારોમાં હરિયાળી ચાદર રેલાવી રહ્યું છે. 'હરિત પર્યાવરણ કી એક પહેલ (HPKEP)' એટલેકે‘An Initiative Towards...

ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરનાર સામે લાલ આંખ

રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો જુગારધારાની કલમ 12(A) મુજબ ગુનો નોંધી અટકાયત...

મેઘપર બોરીચીના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું : દાગીના લઈ થયા ફરાર

copy image   અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં એક બંધ મકાનમાંથી 1.99 લાખની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે....

EDII એ તેનો ૪૩મો સ્થાપના દિવસ ઉજવ્યો

એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), તેના ૪૩મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે ગોવાના માનનીય મુખ્યમંત્રી શ્રી ડૉ.પ્રમોદ...