Breaking News

ગુજરાતમાં જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા લિખિત‘જળક્રાંતિ ગ્રંથ’નું વિમોચન રાજ્યના મુખયમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 31મી ઓગષ્ટનાં રોજ યોજાશે

સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળસંકટની મુખ્ય સમસ્યા છે. જેમની તનતોડ મહેનતે ગુજરાતમાં જળસંકટ સામે લડવાની પ્રેરણા મળે છે...

દાદાના કરુણા, એકતા અને સેવાભાવનાના સંદેશ સાથે સાધુ વાસવાણી મિશનના ગ્લોબલ હેડ, ‘દીદી કૃષ્ણા કુમારી’નું ગુજરાતમાં આગમન

સાધુ વાસવાણી મિશનના ગ્લોબલ હેડ, દીદી કૃષ્ણા કુમારી, હાલમાં ગુજરાતના અનેક શહેરોનો આધ્યાત્મિક પ્રવાસ પર છે. આ યાત્રા દરમિયાન તેઓ...

ગણપતિ મૂર્તિને હમીરસર તળાવમાં ન પધરાવા અપીલ

સેનીટેસન શાખાનાં ચેરમેન શ્રી અનિલભાઈ છત્રાળા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ગણપતિ ઉત્સવ નાગરિકોએ ધામધૂમ થી ઉજવ્યો...

અદાણી પોર્ટફોલિયોનું વિક્રમી પ્રદર્શન; TTM EBITDA રુ. 90,000 કરોડના સિમાચિહ્નનને પાર:નાણા વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં EBITDA રુ. 23,793 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે

અમદાવાદ, ૨૮ ઓગસ્ટ ૨૦૨૫: માળખાકીય સુવિધાઓના નિર્માણ ક્ષેત્રના ભારતના સૌથી મોટા અદાણી સમૂહે આજે ટ્રેલિંગ-ટ્વેલ્વ-મહિના (TTM) અને નાણાકીય વર્ષ-26નાત્રિમાસિક સમયગાળા...

ગણેશ ચતુર્થી”ના પાવનકારી પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી નો આ ઉત્સવ, દરેક પ્રકારના વિધ્નો-સંકટો દૂર કરી, આપના જીવનને પ્રગતિશીલ, સુખી અને સમૃદ્ધ બનાવે એવી...

ભુજ શહેર, પધ્ધર, માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામાની માહિતી અંગે મીટીંગનું આયોજન કરતી SOG

વર્ષ ૨૦૦૧માં આવેલ વિનાશક ભુંકપ બાદ કચ્છ જિલ્લાના વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકારની નવી યોજનાઓની અમલવારી કરવામાં આવેલ જેના...

ભચાઉના વાંઢીયા ગામના ખેડુતોને ખાવડાથી હળવદ સુધી નાખવામાં આવતી વીજ લાઈનમાં પૂરતા પ્રમાણમાં વળતર આપવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર અને ખેડુતોના હમદર્દી એવા...

૨૯ ઓગસ્ટ : નેશનલ સ્પોર્ટસ ડે

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. ૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું...