Breaking News

રાપરના એક યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો

copy image રાપરના એક યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ...

ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા

આજે રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે આયોજિત એક સમારોહમાં ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ...

શ્રમિકો/કામદારોને રોજગારી આપતી વખતે તેમનો પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ અંગેના પૂરાવા મેળવવાના રહેશે

કચ્છ જિલ્લાના શહેર તથા ગ્રામ્ય રહેણાંક વિસ્તારોમાં તથા ઓદ્યૌગિક વિસ્તારોમાં અને અન્ય ખાનગી એકમોમાં મોટી સંખ્યામાં અસંગઠિત શ્રમિકો/કામદારોને રોજગાર આપવામાં...

ચોમાસાનું આંદામાનમાં આગમન

ચોમાસાનું આંદામાનમાં આગમન 9 દિવસ પહેલાજ નિકોબાર પહોચ્યું આંદામાન-નિકોબાર દ્વિપ સમૂહ ને ચોમાસાનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે આ ટાપુના...

ગુજસીટોક હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવહી કરતી પૂર્વ કચ્છ પોલીસ

copy image રાજ્ય માં સૌ પ્રથમ ગુજસીટોક હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યાજખોર ની સંપત્તિ ટાંચ માં લઈ અને કાર્યવાહી કરતી...

ઓપરેશન સિંદૂરને બિરદાવવા 2200 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે અમદાવાદમાં તિરંગાયાત્રા નીકળી

ઓપરેશન સિંદૂર ભારતીયોની ભાવનાનું પ્રતિબિંબ તિરંગા યાત્રા આપણને સૌને એકતાના સૂત્રમાં બાંધે છેઃ CM સૈન્યએ આતંકીઓને ધૂળ ચાટતા કરી દીધા...

રાજ્યકક્ષાની ખેલમહાકુંભ 3.0માં કેડીટીટીએના ટીટી ખેલાડીઓને ત્રણ મેડલ

28મી એપ્રિલ થી 6મી મે, 2025 દરમિયાન ભાવનગર ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ 3.0 ટુર્નામેન્ટમાં આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ-કેડીટીટીએ...

નિવૃત શિક્ષક દ્વારા તેઓના સ્વ. માતૃશ્રીની સ્મૃતિમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સહયોગ આપી સમાજને આપી નવી રાહ

યુદ્ધ હોય કે શાંતી આપણી સશસ્ત્ર સેનાઓ દેશની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતી રહી છે. રાષ્ટ્રની વિશાળ સરહદોના રક્ષણ માટે...

અદાણી હોસ્પિટલ, મુન્દ્રામાં અદ્યતન સુવિધાઓ સાથે નવી ફેસિલિટીનું ઉદ્ઘાટન

મુન્દ્રા, 13 મે, 2025 - અદાણી હોસ્પિટલે મુન્દ્રા ઔદ્યોગિક નગરીમાં આરોગ્ય સંભાળના ક્ષેત્રે એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હોસ્પિટલે...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને સૈનિકોને મળવા માટે AFS આદમપુરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને સૈનિકોને મળવા માટે AFS આદમપુરની મુલાકાત લીધી