India

COVIND19 હાઈડ્રોક્સીક્લોરોક્વીન બાદ લોહી પાતળું કરતી દવા, એઝિથ્રોમાઈસિન+ન્યુમોનિયા અને બ્રેઈન થેરેપી વૈજ્ઞાનિકો અજમાવસે

સંશોધનકારોના જણાવ્યા અનુસાર -કોરોના પીડિતોમાં લોહીના ગંઠાઈ જવાના કેસ સામે આવ્યા, તેને દવાઓથી કંટ્રોલ કરીને જીવ બચાવી શકાય છેએન્ટિબાયોટિક અને...

૩૧મી મે સુધી લોકડાઉન લંબાવાય તેવી સકયતા ?

એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં જૂન અને જુલાઇ મહિનો કોરોના પોઝિટીવ કેસો માટે પીક સમય છે, ઓગષ્ટ્ર...

અર્થવ્યવસ્થાને બચાવા માટે ગરીબોના હાથમાં પૈસા આપો, ભારત સરકાર

નવી દિલ્હી, તા. 8 મે 2020, શુક્રવારકોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મીડિયા સાથે કોરોના વાયરસના વધી...

ભારતમાં ૨ સપ્તાહમાં કોરોના વાયરસ ભયંકર રીતે ધૂણશે

દેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે તે જોતા આવતા બે સપ્તાહ અત્યંત મહત્વનાઃ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસ અને...

કાશ્મીરમાં ઘમાસાણ વચ્ચે હવે આતંકવાદી ગતિવિધિ માટે પાકિસ્તાનની નજર ગુજરાતની સરહદ પરમિલિટરી એજન્સીના ઇનપુટમાં ધડાકો, ઘૂસણખોરીની દહેશત વચ્ચે કચ્છ સરહદની સામેપાર પાકિસ્તાની હીલચાલ વધી

પાકિસ્તાન હજીયે પોતાના અટકચાળા મુકતું નથી. કાશ્મીર પછી હવે પાકિસ્તાને આતંકવાદી ગતિવિધિ માટે પોતાની નજર ગુજરાત કચ્છ તરફ ફેરવી છે....

મહારાષ્ટ્રમાં દુર્ઘટના / મધ્યપ્રદેશથી પાછા આવી રહેલા 16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડી નીચે આવી જતાં મોત, થાકીને રેલવે ટ્રેક પર સૂઈ ગયા હતા

 અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મજૂર શુક્રવારે સવારે 5.15 વાગ્યે માલગાડીમાં આવી ગયા હતા દુર્ઘટના ઔરંગાબાદના કરમાડ સ્ટેશન પાસે બની  હતી, મજૂરોને ભુસવાલથી...

પાકિસ્તાનમાંથી રાજસ્થાનની સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં તીડો પહોંચી જતા અરેરાટી ફેલાઈ રહી છે

નવી દિલ્હી: જ્યારે આખી દુનિયા કોવિડ-19ની સમસ્યાનો સામનો કરી રહી છે, ત્યારે ભારતના રાજસ્થાનના લોકો બે મોરચે લડી રહ્યાં છે....

લૉકડાઉનમાં 600 માર્ગ અકસ્માતમાં 140ના મોત, ફૂટપાથ પર રહેતા લોકોને જ વધુ જોખમ જોવા મળ્યું

દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, કેરળ, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ તથા તમિલનાડુમાં સૌથી વધુ માર્ગ અકસ્માત સર્જાયાનવી દિલ્હી. લૉકડાઉનના બે તબક્કામાં અત્યાર...

પીએમ મોદીએ કોરોના વોરિયર્સના વખાણ કર્યા, કહ્યુ- ભગવાન બુદ્ધે લોકોની સેવા કરવાનો સંદેશ આપ્યો છે

ભારત વિશ્વના હિતમાં કામ કરી રહ્યું છે, ભારતની પ્રગતિ વિશ્વની પ્રગતિમાં મદદરૂપ સાબીત થશેન્યૂ દિલ્હી. વિશ્વભરમાં આજે કોરોના વોરિયર્સનું સન્માન...

મહારાષ્ટ્રમાં વધુ ૫૦૦ પોલીસ કર્મચારીઓને કોરોનાની ઝપેટમાં : અત્યાર સુધીમાં ૫૧ પોલીસ અધિકારીઓ અને ૪૮૧ પોલીસ કર્મચારીઓને પોઝીટીવઃ પાંચના મોત થઇ ચુકયા છેઃ મહારાષ્ટ્ર પોલીસ પણ સંકટમાં મુકાઇ ગયું છે.