India

માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી શક્ય

copy image સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં ચાલી રહી છે ત્યારે હજુ પણ એવા અનેક ખેડૂતો છે કે જેઓમાં...

અંધજન મંડળ KCRCમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારી ભરતીના ફોર્મ ભરાશે

અંધજન મંડળ સંસ્થા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલીવાર ફક્ત દિવ્યાંગો સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના ફોર્મ ભરવામાં આવશે....

જમ્મુ કાશ્મીરના પેહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલો : 25થી વધુના મોતની આશંકા

copy image જમ્મુ કાશ્મીરના પેહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલો 25થી વધુના મોતની આશંકા ત્રણ ગુજરાતી ઘાયલ

રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે

• ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી• વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ....

સમાજસેવા, કલા, જાહેર બાબતો વગેરે ક્ષેત્રમાં જીવન પર્યત અસાધારણ યોગદાન બદલરાજ્યના નાગરીકો પદ્મ એવોર્ડ માટે અરજી કરી શકશે

આ માટે www.padmaawards.gov.in પર અરજી કરવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા કલા, સમાજ સેવા, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જીનીયરીંગ, ટ્રેડ અને...

આજે વિશ્વ હિમોફિલિયા દિવસ ૨૦૨૫ : હિમોફિલિયા જિનેટિક રોગ છે જે માતાપિતાથી વારસાગત રીતે બાળકોમાં આવે છે

          દર વર્ષે ૧૭ એપ્રિલના રોજ વિશ્વ હિમોફિલિયા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય હિમોફિલિયા અને અન્ય રક્તસ્ત્રાવ સંબંધિત...

જીઆરડી ભરતીની દોડ કસોટીને લઈને વાહન નિયમન માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા જાહેરનામું જારી કરાયું

માનદ વેતન ધરાવતા હંગામી જીઆરડી/એસઆરડી/મહિલા સભ્યોની ખાલી રહેલી જગ્યા ઉ૫ર ભરતી કરવા અર્થે શારીરિક કસોટીની દોડ તા.૧૫/૦૪/૨૦૨૫ થી તા.૨૧/૦૪/૨૦૨૫ સુધી...

ભારત પાક બોર્ડર સરદાર પોસ્ટ કચ્છ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સીઆરપીએફ દ્વારા શૌર્ય દિવસની ઉજવણી કરાઈ

દર વર્ષે ૦૯ એપ્રિલના દિવસે સીઆરપીએફ દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને...

તેલંગાણામાં કચ્છી ઉદ્યોગકારની મિલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં મોટું નુકશાન

copy image  સૂત્રો જણાવી રહ્યા છે  મૂળ કચ્છ દેશલપર ભડલીના ખેતાભાઈ ધનજી ભાદાણી તેલંગાણાના નિઝામાબાદ ખાતે શંકર સો મિલ ધરાવે...

અયોધ્યામાં રામનવમીની દિવ્ય અને ભવ્ય ઉજવણીની તૈયારીઓ : રામનગરી ભગવાન શ્રી રામની જન્મજયંતિના આનંદમાં ડૂબી

copy image આજે રામ નવમીનો પાવન તહેવાર છે અને અયોધ્યામાં દિવ્ય અને ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે...