India

હોર્મુઝમાં ઇરાનના હુમલામાં ભારતીયનું મોત:અન્ય આઠ ક્રૂ સભ્યો ઘાયલ

 હોર્મુઝ જળમાર્ગમાં જહાજ ઉપર થયેલા ભીષણ મિસાઇલ હુમલામાં એક ભારતીય નાવિકના મૃત્યુ બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે અને આ...

છૂટક બાદ જથ્થાબંધ મોંઘવારી પણ વધી

દેશમાં મોંઘવારીનો `બેવડો ઘા' થયો છે. છૂટક મોંઘવારી બાદ આજે જથ્થાબંધ મોંઘવારી પણ ધારણાથી વધારે વધી હતી. પ્રાથમિક વિગતો અનુસાર સરકાર તરફથી...

ત્રણ ભાષા નીતિ પર રોક લગાવવા સુપ્રીમની ના

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની ચર્ચામાં રહેલી ત્રણ ભાષા નીતિ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે આજે ઇન્કાર કર્યો હતો. આ નીતિ...

ભારતીય-અમેરિકી અવકાશયાત્રી અનિલ અંતરિક્ષ કેન્દ્રની સફરે

અમેરિકાની અંતરિક્ષ એજન્સી `નાસા'એ મંગળવારે કઝાકિસ્તાનના બૈકોનુર કોસ્મોડ્રોમ પરથી રશિયાના સોયુઝ એમએસ-29 દ્વારા ભારતીય મૂળના અમેરિકન અનિલ મેનન સહિત ત્રણ અંતરિક્ષયાત્રીને ઈન્ટરનેશનલ...

અત્યાચારો માટે પાકને  જવાબદાર ઠરાવે વિશ્વ : ભારત

 પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં સરકાર વિરુદ્ધ દેખાવો વધુ તીવ્ર બની રહ્યા છે અને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ અત્યાચાર પણ થઇ રહ્યા...

નાગરિકતાનો ફેંસલો નિષ્પક્ષ રીતે થવો જોઇએ : સુપ્રીમ

 સુપ્રીમ કોર્ટે સોમવારે એક ધ્યાન ખેંચે તેવા મહત્ત્વના નિર્દેશમાં કહ્યું હતું કે, કોઇ વ્યક્તિની નાગરિકતા અથવા વિદેશી હોવાનો ફેંસલો નિષ્પક્ષ, કાનૂની અને...

રામમંદિર ટ્રસ્ટ પાસે સપ્તાહમાં જવાબ માગ્યો; સાથે સીટનો અહેવાલ કોર્ટે માગ્યો

રામમંદિરમાં દાનની ચોરીના મામલે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું ભર્યું છે. કોર્ટે આ મામલે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ ફટકારી...

`ટિપ્પણીઓ’થી સરકાર પંચથી નારાજ છે, તો હું આત્મહત્યા કરી લઈશ:મનમોહન સિંહ

 ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ પોતાના આગામી પુસ્તકમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિશે એક ખુલાસો કર્યો છે, જેમાં તત્કાલીન વડાપ્રધાન...

રિસાયેલા મેઘરાજા ભારત પર ફરી રીઝે તેવી આશા

ભારતના હવામાનમાં વર્તમાન સમયે મિશ્ર સ્થિતિ બનેલી છે.  પૂર્વ અને ઉત્તર ભારતના અમુક ભાગને બાદ કરતાં દેશના મોટાભાગના વિસ્તારમાં કોરું...

ભારતીય સાથેનાં જહાજ પર હુમલો

ai photo હોર્મુઝમાં ઇરાની ગોળીબાર, 11માંથી 10 બચાવાયા, એક ગુમ, ભારતે ટીકા કરતાં કહ્યું, હુમલા ખોટા છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઓમાનના કાંઠા નજીક ઇરાને રવિવારે એક વેપારી...