India

મણિપુરમાંથી સર્ચ ઓપરેશન દરમ્યાન સંયુક્ત સુરક્ષા દળો  દ્વારા 203 હથિયાર કબ્જે કરાયા

copy image  સૂત્રો જણાવી રહ્યા મણિપુરમાંથી સર્ચ ઓપરેશન દરમ્યાન હથિયારો જપ્ત કરવામાં આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે...

દેશથી હજારો કિલોમીટર દૂર પણ દેશી ઝાયકો : ત્રિનિદાદ અને ટોબેગોમાં રાત્રિભોજનમાં પીએમ મોદીને સોહારી પાન પર ભોજન પીરસાયું

copy image દેશથી હજારો કિલોમીટર દૂર પણ દેશી ઝાયકો.... વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં ખાવાનો દેશી ઝાયકો માણ્યો.... દેશના...

મેઘરાજાએ પોતાની મહેર કરી કરી છે ત્યારે ડાંગમાં ગીરા ધોધનો આંખો ઠારતો અદભૂત નજારો

copy image મેઘરાજાએ પોતાની મહેર કરી કરી છે ત્યારે ડાંગમાં ગીરા ધોધનો આંખો ઠારતો અદભૂત નજારો જોવા મળ્યો..... ડાંગમાં ગીરા...

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા : આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભવ્ય સ્વાગત

copy image પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા...  ત્રિનિદાદમાં PM મોદીને દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા....  ત્રિનિદાદ અને...

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાંથી ગોઝારો બનાવ આવ્યો સામે : ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી : એક ગુજરાતી સહિત ત્રણનાં મોત

copy image ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બન્યો ગોઝારો બનાવ..... ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી..... ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે પર સર્જાયો હતો આ...

માંડવી તાલુકાના વિવિધ ગામોની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં યોજાયેલા “શાળા પ્રવેશોત્સવ” કાર્યક્રમમાં રંગેચંગે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો 

“ઉત્સવ...બાળકોના સર્વાંગી વિકાસની” થીમ સાથે ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જે...

અમદાવાદમાં થયેલ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં 256 મૃતદેહો પરિવારને સોંપાયા : 6 મૃતકોની ચહેરાથી થઈ ઓળખ, 231 લોકોની DNA દ્વારા ઓળખ કરાઈ

copy image 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલ એર ઈન્ડિયા પ્લેન ક્રેશને લઈને એર ઇન્ડિયાના CEO : આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર...

આગામી 1 જુલાઈ, 2025થી રેલવેના ભાડામાં નવા દર લાગુ : ૫૦૦ કિમીથી વધુની મુસાફરીમાં પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારો

copy image રેલવે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં આગામી 1 જુલાઈ, 2025થી રેલવેના ભાડામાં નવા દરો...

મચ્છર ઉત્પત્તિ અટકાવવા વણઉપયોગી સામાનનો નિકાલ કરવો

દર વર્ષે જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. ચોમાસાની ઋતુ નજીક છે. મચ્છરથી થતાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગને...