India

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા દોઢ લાખને નજીક, છેલ્લા 24 કલાકમાં 6,535 નવા કેસ

  દેશમાં 60,491 દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ્ય થયા, રિકવરી રેટ 41.60 ટક દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ...

મણિપુરમાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નિકળ્યા આવ્યા

  દેશના ઉત્તરપૂર્વી રાજ્ય મણિપુરમાં સોમવારે ભૂકંપનો ૫.૫ની તીવ્રતાનો આવતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. મણિપુરમાં રાત્રે ૮ વાગીને...

દેશમાં 24 કલાકમાં 6700થી વધારે કોરોનાના કેસ નોંધાયા, અત્યાર સુધી કુલ 3867 મોત

દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખ 31 હજારને પાર પહોંચી ગઈ છે....

પાકિસ્તાન વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી મૃતકોના પરિવારો પ્રત્યે દુખ વ્યક્ત કરયુ

  વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનમાં થયેલી વિમાની દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં...

જો ખેડૂતો,અને મજુરોને મદદ નહિ કરવામાં આવે તો આર્થિક તબાહી સર્જાશે રાહુલ ગાંધી

  કોરોના સંકટથી ઉપજેલી પરિસ્થિતિઓ પર મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષી દળો એકજુથ થઇ રહ્યા છે. દેશની હાલની પરિસ્થિતિ જોઇને...

તેલંગાણાના વારંગલમાં કૂવામાંથી 9 મૃતદેહ મળ્યા, પોલીસ તપાસમાં લાગી, મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી

     તેલંગાણાના વારંગલના એક વિસ્તારમાં કૂવો રહસ્યનું કેન્દ્ર બન્યો છે. કોઇ સસ્પેન્સ થ્રિલરની જેમ આ કૂવામાંથી લગાતાર મૃતદેહ નિકળી...

કોરોનાની મહામારીઃ વિપક્ષની સૌથી મોટી બેઠક યોજાશે સોનિયા ગાંધી સહિત ૧૮ પક્ષોના નેતાઓ થશે સામે

કોરોના મુદ્દે આજે વિપક્ષના નેતાઓની મહત્વની બેઠક મળવાની છે. આ બેઠક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં મળશે. આબેઠકમાં પશ્વિમ...

લોન લેનારા માટે વધુ રાહતઃ ૩ મહિના હપ્તા માફી

રિઝર્વ બેન્કે આમ આદમી માટે કરી મોટી જાહેરાતઃ ઓગષ્ટ સુધી મોરેટોરીયમને લંબાવવા નિર્ણયઃ રેપોરેટમાં પણ ઘટાડો જાહેર કર્યોઃ લોન સસ્તી...