Crime

મોરબીના મકનસર વાદીપરામાં આલ્કોહોલીક આયુર્વેદીક હર્બલ ટોનીકની ૯૨૨૦ બોટલ સાથે એક ઝડપાયો: ૭.૮૮ લાખનો મુદામાલ જપ્ત

મોરબી તાલુકાનાં મકનસર વાદીપરા વિસ્તારમાં રહેતા શખ્સ દ્વારા આલ્કોહોલીક આયુર્વેદીક હર્બલ ટોનીકની બોટલો વેચતો હોવાની બાતમી મળી હતી. જેથી કરીને...

બગોદરામાં બે મકાનમાં ધરફોડ ચોરીના બનાવ: ૪૫ તોલા સોનું અને ૨ કિલો અને ૬૫૦ ગ્રામ ચાંદી ની ચોરી

બગોદરા મા તસ્કરો બન્યા બેફામ,પહેલા પણ ત્રણ જગ્યાએ ચોરી ના બનાવ બની ગયેલા છે હજુ સુધી તેનો ભેદ ઉકેલી નથી...

વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુન્હાને શોધી આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

મળતી માહિતી મુજબ/ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, બોર્ડર રેંજ, ભુજ તથા સૌરભસિંઘ પોલીસ અધિક્ષક પશ્ચિમ, કચ્છ,ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ...

બાલાજી કુરીયરમા થયેલ રોકડા રૂ.૨૧,૦૭૦૦૦/-ની લુટનો ગુન્હો શોધી અનેક વણશોધાયેલ લુટોનો ભેદ ઉકેલી ૩-આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ શહેર માલવીયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોંડલ રોડ ઉપર પી.ડી.એમ. કોલેજથી આગળ આવેલ બાલાજી કુરીયર મા તા.૦૫/૦૫/૨૦૨૧ ના રોજ ફરીયાદીને...

ભુજ તાલુકા પોલીસ સ્ટેશનના છેલ્લા બાર વર્ષથી ખૂનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.જે.આર.મોથાલીયા ભુજનાઓ દ્વારા ચાલુ તપાસના ગુના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખેલ હોઈ જે અનુસંધાને...

અગાઉ ખુન કેસમાં પકડાયેલ અને ભાવનગર જિલ્લામાંથી તડીપાર થયેલ ઇસમ શહેજાદ ઉર્ફે આને ઝીણાને ફાયર આર્મ્સ દેશી તમંચા સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર જીલ્લા એસ.ઓ.જી.શાખાને જીલ્લામાં ગેરકાયદેસર...

દાહોદનાં નાનકડા ગામમાં કોઈ અજાણ્યા ઈસમોએ રેલવેમાં નોકરી કરતા યુવકો ને લાલચ આપી રૂા.૧૨,૫૦,૦૦૦ ની છેતરપીંડી કરી થયા ફરાર

દાહોદ જિલ્લાના નાનકડા ગામ એવા ગરબાડામાં એક ભેજાબાજ ઈસમો પોતાની ઓળખ આર.પી.એફ.માં નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી અને ગરબાડામાં...

તળાજા રોડ ખોડીયારનાગર માંથી જાહેર જ્ગ્યામા તિન પત્તીનો હારજીત નો જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ રોકડા રૂ ૧૦,૫૦૦/- ના ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરતનગર પોલીસ ટીમ

ભાવનગર રેન્જ ના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર તથા મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસન...

બાળલગ્નો કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે

અંઘારી તેરસને લગ્ન માટે શુભ દિવસ માનવામાં આવે છે. અને આ દિવસે મોટા પ્રમાણમા લગ્નો થતા હોય છે. આ સમયમાં...

રાજકોટના ઉપલેટામાં બે જૂથ વચ્ચે થયેલ બબાલમાં થઈ મારામારી

ઉપલેટાના ચીખલિયા ગામે થયેલ જૂથ અથડામણમાં દસ વ્યક્તિઓને થઈ ઈજાઓ ખાતર બાબતમાં બબાલ સર્જાતા સામ-સામે થઈ મારામારી બબાલની ઘટનામાં ફાયરિંગ...