અંજાર ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ૧૩ ગામના સરપંચને રૂ. ૧૧૮ લાખના વિકાસ કામના વર્કઓર્ડર એનાયત
આજરોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરીમામય ઉપસ્થિતિમાં અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૩ ગામના સરપંચશ્રીઓને અંદાજે...