Kutch

હરિદ્વાર યાત્રા સંઘના નામે છેતરપિંડી : આદિપુરમાં 200 લોકો ભોગ બન્યા

copy image આદિપુરમાં હરિદ્વાર નિ:શુલ્ક સેવાયાત્રા નામના ચોપાનિયા છપાવી લોકો પાસેથી પૈસા પડાવી કયાંય ન લઇ જવાતાં ત્રણ શખ્સો સામે...

નાની ચીરઇ કંપનીમાં કામ કરતા 35વર્ષીય યુવાનને ને વીજ શોક લાગતાં મોત

copy image ભચાઉ તાલુકાના નાની ચીરઇ કંપનીમાં કામ કરતા 35વર્ષીય યુવાનને ને વીજ શોક લાગતાં મોત નીપજ્યું હતું. સૂત્રો દ્વારા...

મોટી તુંબડીમાં તસ્કરો 17 કિ.મી. વીજલાઈનના કેબલની ઉઠાંતરી

copy image પશ્ચિમ કચ્છમાં બે સ્થળે વીજકેબલ અને બેટરી સહિત 11 લાખની કિંમતના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરી હોવાનો બનાવ બન્યો છે. પોલીસના...

ગાંધીધામ BSF કેમ્પમાં જવાનનું શંકાસ્પદ મોત : સર્વિસ રાઈફલથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું

ગાંધીધામ સ્થિત BSF કેમ્પમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર BSFમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પંકજભાઈ મિમાકીયા...

કચ્છની ધરતી હવે દિલ્હીના દિલ સુધી, ભુજ-દિલ્હી નવી ટ્રેનનો શુભારંભ થતાં લાખો કચ્છીઓની આંખો હર્ષથી છલકાઈ

કચ્છના મુખ્ય મથક ભુજના રેલવે પ્લેટફોર્મ પર એવો ઐતિહાસિક નજારો સર્જાયો કે દરેક કચ્છીની છાતી ગર્વથી ફુલાઈ ગઈ ભુજથી દેશની...

અંજાર ખાતે બ્રહ્મસમાજ ના સમાજ સેવક અગ્રણી વડીલ શ્રી હીરાલાલભાઈ ગોર સાથે ગૌ સન્માન આહ્વાન અભિયાન

આજ રોજ અંજાર ખાતે બ્રહ્મસમાજ ના સમાજ સેવક અગ્રણી વડીલ શ્રી હીરાલાલભાઈ ગોર સાથે ગૌ સન્માન આહ્વાન અભિયાન તારીખ ૨૭...

માંડવી વિવાદ મામલે સંતે માંગી માફી

માંડવી વિવાદ મામલે સંતે માંગી માફી બ્રહ્મસમાજ સાથે બેઠક બાદ વિવાદનો અંત વિવાદિત શબ્દો બદલ સંતે વ્યક્ત કરી દિલગીરી સનાતન...

કરછ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી

તારીખ ૨૦/૦૫/૨૦૨૬ થી તા.૧૯/૦૬/૨૦૨૬ સુધી એક મહિના માટે આઇ ખેડુતપોર્ટલ(I-Khedut) ખુલ્લુમુકવામાં આવ્યુ છે.કચ્છ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, નાણાકીય...

અબડાસા તાલુકાની પ્રાથમિક શાળામાં  મધ્યાહન  ભોજન કેન્દ્રના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

અબડાસા તાલુકાના આશાપર, બિટા, ડાહા, નાની ધૂફી, હિંગરીયા, કુકડાઉ, કાળાતળાવ, કનકપર, નલીયા કુમારશાળા-૨, નાન્દ્રા નાના, રાપર અબડા, સણોસરા, થુમંડી, વાયોર, નોડેવાંઢ તથા નલીયા એરફોર્સ પ્રાથમિક શાળા એમ કુલ ૧૬ કેન્દ્રો ઉપર સંચાલકોની જગ્યા ખાલી હોવાથી આ કેન્દ્રો માટે “સંચાલક-કમ-કુક” ની ભરતી...

અંજાર તાલુકાના ૦૮ મધ્યાહન ભોજન સંચાલકોની  તદન હંગામી જગ્યાઓ ઉચ્ચક માનદ વેતનથી ભરાશે

અંજાર તાલુકાના સંઘડ પ્રાથમિક શાળા, રામપર પ્રાથમિક શાળા, માધવનગર (ખેડોઇ), શાંતિધામ(ખંભરા) પ્રાથમિક શાળા, ખોખરા પ્રાથમિક શાળા, હિરાપર કન્યા પ્રાથમિક શાળા,  ચકારમોરા વાંઢ પ્રાથમિક શાળા, ભલોટ પ્રાથમિક શાળા એમ કુલ ૦૮ કેન્દ્રો ઉપર સંચાલકોની જગ્યા ૨૦૨૫-૨૬ના...