Kutch

માંડવીમાં થયેલ લાખોની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

copy image માંડવીમાં થયેલ લાખોની ચોરીનો ભેદ ઉકેલી આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી...

ભરૂચમાં તસ્કરોનો તરખાટ:ઘોળીકૂઈ ગોલવાડમાં પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયો અને તસ્કરોએ હાથ સાફ કર્યો

ભરૂચના ઘોળીકૂઈ ગોલવાડના બહુચરાજી મંદીરની બાજુમાં ત્રણ દિવસથી બહાર ગામ ગયેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.જેમાંથી તસ્કરો રોકડા...

 ચોબારીના પ્રવેશદ્વારમાં ઓવરલોડ  ટ્રક અથડાતાં પ્રવેશદ્વાર તૂટ્યું : ગાડી અટકી જતાં  મોટી દુર્ઘટના ટળી

વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ ચોબારીમાં માત્ર એક જ  પ્રવેશદ્વાર બચ્યું હતું જે ટ્રક અથડાતાં ધ્વસ્ત થયું છે.  2001ના ભૂકંપમાં ચોબારીમાં ભારે નુકસાની સર્જાઈ હતી.  પરંતુ એકમાત્ર ગામનો કબીર નગર ગેટ સલામત રહ્યો હતો. ત્યારે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,...

આદિપુર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનાં ગણનાપાત્ર સહિત કુલે –૨ કેસ શોધી કાઢતી લોકલ કાઈમ બ્રાન્ચ, પુર્વ -કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં...

અંજાર પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર (બંદુક) સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ -કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી ગેરકાયદેસર હથિયારનાં...

ધાવડાના મહિલા સરપંચએ જીવના જોખમે રાત્રે રાશનિંગનો જથ્થો સગેવગે થયા તે પૂર્વે જ સસ્તા અનાજની દુકાનદારો દ્વારા થતી કરાબજારી ખુલ્લી પાડી

ધાવડાના મહિલા સરપંચ લીલા બેન ગોસ્વામીએ જીવ ના જોખમે રાત્રે રાશનિંગ નો જથ્થો સગેવગે થાય તે પેહલા ગ્રામ પંચાયત સભ્યો...

વાગરામાં તસ્કરો આખે-આખું એટીએમ મશીન ઉઠાવીને થયા ફરાર : પિસાદ ગામ પાસે તૂટેલી હાલતમાં મળ્યું, મશીનમાં ૪ લાખ રૂપિયા હોવાનું પ્રાથમિક અનુમાન

વાગરાના રિલાયન્સ પેટ્રોલપંપ પાસેના એચડીએફસી બેન્કનું આખે-આખું એટીએમ તસ્કરો ઉપાડી ગયાં હતાં. જો કે, પિસાદ ગામની સીમમાં એક ખેતરમાંથી એટીએમ...

અંકલેશ્વરના સારંગપુર ગામમાં આત્મીય રેસિડન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ : સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી થયા ફરાર

અંકલેશ્વરના સારંગપુરની આત્મીય રેસિડન્સીના એક મકાન માલિક પોતાના વતનમાં ગયા હોવાથી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરો મુખ્ય દરવાજાનો...