Kutch

કરછ જીલ્લાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવા PMO સમક્ષ રજુઆત

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય...

જુદા જુદા ગુનાઓમાં નાસતા-ફરતા પાંચ શખ્સોને જેલના હવાલે કરાયા

copy image  સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,  અંજાર તેમજ રાપર પોલીસ મથકના ચોરી, મારામારી, વાહનચોરી,  દારૂના ગુનાઓમાં નાસતા-ફરતા પાંચ ઈશમોને પોલીસે ઝડપી પાડયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ અંજાર પોલીસ મથકે એક શખ્સ વિરુદ્ધ ચોરી સહિતની કલમો તળે ગુનો નોંધવવામાં...

ખવડામાં એક રહેણાક મકાનમાંથી 85 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ખવડામાં એક રહેણાક મકાનમાંથી કૂલ 85 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે સૂત્રો દ્વારા મળેલ...

અંજાર ખાતે મીઠા પસવારિયામાં આધેડની હત્યા કરી નાસી છૂટેલ ઈશમો પોલીસના સકંજામાં

copy image  સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, મીઠા પસવારિયામાં આધેડની હત્યા કરનારા આરોપી શખ્સોને પોલીસે ઝડપી પાડેલ છે. આ...

ગ્રામીણ સ્વરોજગારની તાલીમાર્થી બહેનોને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતગાર કરાઈ

ભુજોડી ખાતે આવેલ બીઓબી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ના (આરસેટી) માં કોમ્પયુટર એકાઉન્ટ (ટેલી), વુમન્સ ટ્રેલર (સીલાઇ કામ) તથા બ્યુટીપાર્લર...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “સ્મૃતિવન, અનપેરેલલ્ડ એપોથિઓસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટીમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક” કોફી-ટેબલ બુકનું વિમોચન કર્યું

૨૦૦૧ના ગુજરાત ભૂકંપ પછી ભુજીયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને ગુજરાતની વિકાસયાત્રાની ગાથાનું પુસ્તકમાં વર્ણન ભૂકંપ પીડીતોના સ્મૃતિમાં વડાપ્રધાનશ્રીની નરેનદ્રભાઈ મોદીની પ્રેરણાથી...

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કચ્છ યુનિવર્સિટી ખાતે યજ્ઞનું આયોજન કરાયું : વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સ્ટાફ દ્વારા આહુતિ આપવામાં આવી

copy image શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશ ભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં શ્રીરામ મહોત્સવનું આયોજન...

ભુજના સ્વામિનારાયણ મંદિરમાં હજારો દીપ પ્રગટાવી ભવ્ય મહાઆરતીના આયોજનનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો

copy image અયોધ્યામાં નવ નિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માહિતસવના ભવ્ય પ્રસંગે હાર કોઈ રામ ભક્ત ઝૂમી ઉઠ્યા છે ત્યારે, સૂત્રો...