કૃતિમાં શોષણ નહિ પરંતુ સાહચર્ય અને સહજીવન હોવાથી આંબાના ઝાડ રોપતી વખતે પ્રકૃતિના આ નિયમોનું અનુસરણ કરવું
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે...