Kutch

કલિયુગમાં ચમત્કાર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પુરાવાની જરૂર પડતી નથી

જય લક્ષ્મીનારાયણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પુરાવાની જરૂર પડતી નથી. પરંતુ આજે કલિયુગમાં ચમત્કાર વગર નમસ્કાર ને કોઈ માનતું...

નખત્રાણા તાલુકાના નાની અરલ ગામે મેઘવંસી મારુ સમાજ દ્વારા પીર પીથોરા દાદા નો પીયાલો યોજાયુ હતું

નાની અરલ ગામે મેઘવંસી મારુ સમાજ દ્વારા ભાદરવા સુદ બીજ ના દીવસે પીર પીથોરા દાદા નો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં ...

ભારત સરકારના નહેરુ યુવા કેન્દ્ર, ભુજની જિલ્લા યુવા કાર્યક્રમની સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી, ભુજ ખાતે યોજવામાં આવી હતી.

જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.એ મીટીંગમાં જણાવ્યું હતું કે, નહેરૂ યુવા કેન્દ્રના મંડળો અને નેશનલ યુથ વોલંટીયરો માટે વિશેષરૂપથી જાગૃતિના કાર્યક્રમો...

કોટડી ગામે આવેલ શિવનાથ પનારા મહાદેવ કે જ્યાં બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે મહાદેવ બિરાજમાન છે

કોટડી ગામે આવેલ શિવનાથ પનારા મહાદેવ કે જ્યાં બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે મહાદેવ બિરાજમાન છે તથા તળાવના કિનારા પર રમણીય વૃક્ષોનું...

લીંબડી તાલુકા ના પાંદરી ગામે ગંગા સ્વરૂપ વિધવા સહાય માટે ના હુકમ અર્પણ કાર્યક્રમ

હાલ માં સમગ્ર ભારત માં કોરોના એ મહાકેર વર્તવ્યો છે અને બીજી લહેર માં અનેક બહેનો વિધવા બની છે. અનેક...