આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિતે ભુજ જીતો ચેપટર દ્વારા ભુજ મધ્યે નવ હજાર વૃક્ષો વાવવા માટે ” એક પેડ મા કે નામ” ના સંકલ્પ સાથે ૧૦૮ વૃક્ષો વાવીને શુભશરૂઆત કરવામાં આવી
માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા નવકાર મહામંત્રના દિવસે આપવામાં આવેલ ૯ સંકલ્પ પૈકી "એક પેઠ મા કે નામ "...