Kutch

નખત્રાણા: સાયરામાં 13 વર્ષીય કિશોરીનું કરાયું અપહરણ

નખત્રાણા તાલુકાના સાયરા ગામની કિશોરીનું લગ્નની લાલચ આપી અજાણ્યો યુવાન કરી ગયો અપહરણ તેની નોંધ પોલીસ સ્ટેશનમાં કરાઇ હતી. કિશોરીના...

રાપરની બેન્ક ઓફ બરોડા(BOB)ની બેદરકારી કારણે ખાતાધારક તથા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

રાપર: બેન્ક ઓફ બરોડા(BOB) સાથે વેપારીઓને વ્યવહારમાં ખૂબ જ મુશ્કેલીઓ થતી હોવાથી મેનેજરની રૂબરૂ મુલાકાત લઈને રાપર ચેમ્બર ઓફ કોમર્સના...

સામખીયાળી જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ૮.૨૦ એમ.એલ.ડી. ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ, કલીયર વોટર સમ્પ અને પાઇપલાઇન પાથરવાના રૂ.૧૩.૬૪ કરોડના કામનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ભૂમિપૂજન

નવા કટારીયા ખાતે રૂ.૧૩.૬૪ કરોડના ખર્ચે સામખીયાળી જુથ પાણી પુરવઠા યોજનાઅંતર્ગત ૮.૨૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ કલીયર વોટર સમ્પ અને...

આગામી ૨૭મીએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

આગામી તા.૨૭મીએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે. તાલુકાની જનતાએપોતાના પ્રશ્નોના નિરાકરણ માટે તા.૨૧મી સુધીમાં રૂબરૂમાં અથવા ટપાલથી મામલતદાર કચેરી ગ્રામ્ય-ભુજ...

રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહીરના વરદ હસ્તે મેધપર (બોરીચી) સબ ડીવીઝનનું લોકાર્પણ કરાયું

તા.૭ના પીજીવીસીએલ, અંજાર સર્કલ ઓફીસ ગ્રાઉન્ડ ખાતે રાજયમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે મેધપર (બોરીચી) ની જનતાની માંગણીને ધ્યાને લઈને નવા મંજુર...

દિવ્યાંગજન માટે આકસ્મિક મૃત્યુ સંદર્ભે રૂ. ૧ લાખ સુધીના વીમાની રાશી મેળવી શકાશે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ દ્રારા દિવ્યાંગવ્યકિતઓના કુટુંબીજનોને માટે આકસ્મિક અવસાન સહીતનાં સંજોગોમાં મદદરૂપ થવા વીમાસહાય યોજના...

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત મુન્દ્રા તાલુકાના ૩૧ ગામોનાં ખેડુતોને દિવસે વિજળી આપવાનો કરાયો આરંભ

ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જિલ્લામાં મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં મુન્દ્રા તાલુકાના ૩૧ ગામડાઓમાં શુભારંભ...

અંજાર શહેરમાં ધોળા દિવસે સવા લાખના દાગીનાની ચોરી થઈ ચોરી

ક્ચ્છ જિલ્લાના અંજાર શહેરમાં ધોળા દિવસે સવા લાખના દાગીનાની ચોરી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગાયત્રી ચાર રસ્તા પાસે...