Kutch

ઉપરાષ્ટ્રપતિ નાયડુ આજે કચ્છના સફેદ રણમાં મહેમાનગતિ માણશે

ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ આવતીકાલે કચ્છના પ્રસિધૃધ રણ ઉત્સવમાં આવશે. તારીખ ૧૫ ડિસેમ્બરના રોજ સાંજે ૭ કલાકે કચ્છના ધોરડો...

ભુજની ઇન્દ્રાબાઈ કન્યા વિધયાલયની બાળાએ રાષ્ટ્ર કક્ષાએ યોજાયેલ નિબંધ સ્પર્ધામાં ટોપ ૧૦ માં નંબર મેળવતા પરિવાર તેમજ શાળામાં ગોરવની લાગણી

સાક્ષમ’ રાષ્ટ્રીય સ્પર્ધાઓ 2019 ના નેજા હેઠળ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, સરકાર. દ્વારા નિબંધ અને પેઈન્ટીંગ સ્પર્ધાઓના આયોજન અમદાવાદ...

ગાંધીધામના ભારતનગરમાં બે દુકાનોમાંથી તસ્કરી

ગાંધીધામ શહેરના ભારતનગર ૯/બી રોડ પર આવેલી બે દુકાનોમાંથી તસ્કરીનો બનાવ સામે આવ્યો હતો. દુકાનોના પતરા તોડીને નિશાચરોએ અંદાજે ર...

કચ્છના જખૌમાં ગોલા પદ્ધતિથી થતી માછીમારી અટકાવવા સ્થાનિક માછીમારો દ્વારા માંગ કરવામાં આવી છે..ઘણા સમયથી માછી મારો દ્વારા માંગ કરાઈ છે પરંતુ મત્સ્યઉદ્યોગ દ્વારા ધ્યાન ન અપાતા માછી મારોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છ અને બનાસકાંઠામાં ઝાપટું, આજે પણ કમોસમી વરસાદની આગાહી

જન્મુ-કાશ્મીરમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બનાસકાંઠાના અંબાજી તથા કચ્છ નખત્રાણા, લખપત અને અબડાસાના ઘણા વિસ્તારમાં કમોસમી માવઠું થયું હતું. મોડી...

ભુજના માધાપરમાં દુષ્કર્મ પીડિતા પર હુમલો, કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી

ભુજ તાલુકાના માધાપર ગામે અગાઉ એક હોમિયોપેથિક ડોકટર દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા પર મંગળવારે સાંજે કેસ પાછો ખેંચી લેવાની...

ખૌ દરિયા કાંઠેથી લાપતા બોટનો કાટમાળ મળ્યો : 5 લાશની આશંકા

હજુ થોડા દિવસો પહેલા અખાટ સાગરમાં ઓખા નજીક માછીમારો સહિતની બોટ દરિયામાં ગરકાવ થઇ ગઇ હોવાના બનાવ બાદ મંગળવારે સેખરનપીર...

નલિયામાં મુખ્યત્વે દંત યજ્ઞ અને નેત્ર યજ્ઞ સાથે તમામ રોગો માટેનો મેઘા આરોગ્ય કેમ્પ રાખવામાં આવેલ હતું

નલિયામાં મુખ્યત્વે દંત યજ્ઞ અને નેત્ર યજ્ઞ સાથે તમામ રોગો માટેનો મેઘા આરોગ્ય કેમ્પ.નારાયણ સેવા મંડળ મુંબઈ, કે સી.આર.સી (...

કચ્છ જીલ્લાના નરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ ડિઝલનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી.પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ

એલ.સી.બી. સ્ટાફના માણસો નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.પેટ્રોલીંગ ફરતા-ફરતા લુડબાય ગામ નજીક આવતા ખાનગી રાહે ભરોસા લાયક બાતમી હકીકત મળેલ...

વાવડીમાં ગળેફાંસો ખાઇ યુવાનનો આપઘાત

પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે વાવડી માં આવેલ નારણભાઈ સોલંકી ની વાડીએ રામજીભાઈ બાબુભાઈ મિયાત્રા ઉંમર વર્ષ ૩૩ રહે...