નખત્રાણાના મોટા યક્ષદેવ ના મેળા નિમિતે તા.13/09/2025 થી 15/09/2025 સુધી 3 દિવસ માટે ભારે વાહનોની અવરજવર બંધ માટે નું જાહેરનામું
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ની પેટા કલમ-૧ ખંડ(બી) મુજબનું જાહેરનામું જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, કચ્છ-ભુજ નં મેજી/પોલ-૧/જાહેરનામું-૩૩(૧)/માર્ગ નિયમન/૦૯/૨૦૨૫ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ...