Kutch

ભુજમાં નગરપાલિકાની ઉદાસીનતા અને બેદરકારીનો ભોગ બનેલા નાગરિકોએ અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન

ભુજમાં નગરપાલિકાની ઉદાસીનતા અને બેદરકારીનો ભોગ બનેલા નાગરિકોએ અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભુજના ઘાસચાર માર્કેટ પાસે આવેલા ગંદા...

લાખાપર જાતિ વિશે બોલનાર વૃદ્ધને માર મારતા ફરિયાદ

copy image અંજાર તાલુકાના લાખાપર ગામમાં એક યુવાનની જાતિ વિશે અપશબ્દો બોલનાર વૃદ્ધને ગામમાં બોલાવી માર મારી, જૂતા-ચપ્પલનો હાર પહેરાવી, સરઘસ કાઢી, વીડિયો...

CAA હેઠળ નાગરિકત્વ મેળવનાર ૪૦૦થી વધુ પાકિસ્તાની હિન્દુ મહેશ્વરી પરિવારોના પુનર્વસન,જમીન-મકાન ફાળવણી અને SC પ્રમાણપત્રો માટે વડાપ્રધાનશ્રીને રજૂઆત

નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ તાજેતરમાં જ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરનાર અને હાલ રાજકોટ ખાતે આશ્રય લઈ રહેલા પાકિસ્તાનથી સ્થળાંતરિત...

કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂર્વ રાજ્યમંત્રીના 69મા જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો

કચ્છના અગ્રણી નેતા અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સદસ્ય અને ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ ગોપાલભાઈ આહીરના 69મા જન્મ દિવસ...

કચ્છ માટે રેડ એલર્ટ: આગામી 24 કલાક અત્યંત મહત્વના, ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડની આગાહી, કલેક્ટરનો નાગરિકોને સાવચેત રહેવાનો અનુરોધ

હવામાન વિભાગની આગાહીને પગલે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. કલેક્ટર દ્વારા નાગરિકો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં...

અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ ૫૮ પ્રાથમિક શાળાઓ અને ૧૨ હાઈસ્કૂલોમાં ગુરુપૂર્ણિમાની ભાવવિભોર ઉજવણી

ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોપરી છે. જ્ઞાન, સંસ્કાર, નૈતિકતા અને જીવનમાર્ગના પ્રકાશક તરીકે ગુરુને માનવ જીવનના સ્થાપક માનવામાં આવે છે.આ...

કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

પવિત્ર ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળોએ સાધુ-સંતોના દર્શન, પૂજન અને સન્માનના...

એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, નીરોણામાં 108 ઇમરજન્સી સેવા અને પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

નીરોણા: સારસ્વતમ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નીરોણા ખાતે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને...

નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન માં સફાઈ જુબેસ

નખત્રાણા પોલીસ સ્ટેશન માં આજરોજ સફાઈ જુબેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નખત્રાણા પીઆઇ એ એમ પટેલ સાહેબ ની માર્ગદર્શક હેઠળ...

ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે ભચાઉ નાં કૈલાસધામ ખાતે માવતર ની યાદ માં વુક્ષા રોપણ કરી કરાઈ ઉજવણી

માતૃ-પિતૃ પૂજન સાથે વૃક્ષારોપણ ભારતીય સંસ્કૃતિમાં "માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ" ની પવિત્ર ભાવનાને પ્રોત્સાહિત કરવાનો પવિત્ર ઉદ્દેશ્ય લઈને...