ભુજ શહેર ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા માહિતી કચેરીથી પૂજા ડાઈનીંગ હોલ સુધીના માર્ગ પર ૨૪મી સુધી વાહનોની અવર-જવર બંધ રહેશે
ભુજ શહેર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે...