Kutch

મેદસ્વિતા મુક્તિ તથા તંદુરસ્તીની વૃદ્ધિ માટે બાજરો ‘સુપર ફૂડ’ સમાન

‘‘રોટલો ખાઈને રોજ રળે, બાજરો ખાઈને બળ મળે’’ - આ કહેવત બાજરાનું મહત્ત્વ દર્શાવે છે. એક સમય હતો કે, લોકોની થાળીમાં બાજરા-બાજરીનો રોટલો...

ગાંધીધામની ખાનગી કંપનીના ગોદામમાંથી લાખોના કેબલની ઉઠાંતરી

copy image ગાંધીધામની ખાનગી કંપનીના ગોદામમાંથી લાખો રૂપીયાની કેબલની તસ્કરી થયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં...

સંઘડ ગામમાં અગાઉ દાઝી જનાર યુવાન દંપતી પૈકી પરિણીતાનું સારવાર દરમ્યાન મોત

copy image અંજાર ખાતે આવેલ સંઘડ ગામમાં દાઝી જનાર યુવાન દંપતી પૈકી 19 વર્ષીય પરિણીતાનું સારવાર દરમ્યાન મોત થયું છે....

ચપરેડીની વાડીમાંથી વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image ભુજ તાલુકાનાં ચપરેડી ગામના સીમ વિસ્તારમાંથી બોરવેલના વાયરની ઉઠાંતરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે ચપરેડી...

છારીઢંઢ વેટલેન્ડ ખાતે ‘સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ પ્રેક્ટિસીસ’ અંતર્ગત તાલીમ કાર્યશાળાઓ યોજાઈ

ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયના એન્વાયર્મેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (EEP) ૨૦૨૫-૨૬ અંતર્ગત 'ગીર' ફાઉન્ડેશન દ્વારા "Sustainable Lifestyle Practices" (ટકાઉ જીવનશૈલી પદ્ધતિઓ) શીર્ષક...

ડ્રાયલેન્ડ્સમાં આબોહવા પરિવર્તન અને આજીવિકાના દૃશ્ય પર રાષ્ટ્રીય પરિષદ

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE), ભુજ, કચ્છ, ગુજરાત દ્વારા 20 થી 21 ફેબ્રુઆરી 2026દરમિયાન ભુજ, કચ્છમાં સૂકા વિસ્તારોમાં આજીવિકાના...

“Sustainable Lifestyle Practices” એજ્યુકેશન પ્રોગ્રામ

૦૦૦૦૦ઍન્વાયર્મેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (ઈઈપી) 2025-26 અંતર્ગત " Sustainable Lifestyle Practices"શિર્ષક હેઠળ કાર્યક્રમો યોજવા બાબત 'ગીર' ફાઉન્ડેશનએ ભારત સરકારના પર્યાવરણ, વન...

ભચાઉ ખાતે “ગ્રામીણકૃષિ ક્ષેત્રે ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટ-અપ પ્રારંભ અને નવીનતા વિકાસ કાર્યક્રમ” વિષયક એક દિવસીય ઇન્ડક્શન તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન

વિભાગીય સંશોધન કેન્દ્ર, સ.દા.કૃ.યુ., ભચાઉ તથા રૂરલ બિઝનેસ ઇન્કયુબેશન સેન્ટર (RBIC), સ.દા.કૃ.યુ.,સરદારકૃષિનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૧-૦૨-૨૦૨૬ ના રોજ વિભાગીય સંશોધન...

અદાણી ફાઉ.ના ‘મોતિયા મુક્ત મુંદ્રા’ મિશનથી સેંકડો પરિવારોમાં ફેલાયો નવો ઉજાસ

ભાગવત સપ્તાહના પવિત્ર મંચ પરથી લેવાયેલો સંકલ્પ આજે સોથી વધુ આંખોમાં નવી રોશની બનીને ચમકી રહ્યો છે.અદાણી જૂથે માત્ર વચન...

રામેશ્વર વસ્તીમાં યોજાયેલ હિન્દુ સંમેલન ભવ્યતા, ભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની સ્થાપના ને ૧૦૦ પૂર્ણ થવા ના અનુસંધાને અંજાર નગરના રામેશ્વર વસ્તીમાં યોજાયેલ હિન્દુ સંમેલન ભવ્યતા,...