Kutch

લખપત તથા તેમની ટીમ તેમજ નારાયણસરોવર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સંયુક્ત રીતે દબાણ દુર કરવાની ઝુંબેશ

.૧૮/૦૬/૨૦૨૬ ના રોજ મે.કલેકટર સાહેબશ્રીની સુચના તથા પ્રાંત અધિકારીશ્રી નખત્રાણાના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી લખપત તથા તેમની ટીમ તેમજ નારાયણસરોવર પોલીસ...

મુંદ્રા મામલતદાર કચેરી ટીમ દ્વારા અંદાજિત 15 મે.ટનની સાદી મોરમ સાથે રૂ. 20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

મુંદ્રા મામલતદાર કચેરી ટીમ દ્વારા ખનિજચોરીની કાર્યવાહીમાં મુંદરામાં રોયલ્ટી વિનાનો અંદાજિત 15 મે.ટનની સાદી મોરમ સાથે રૂ. 20 લાખનો મુદ્દામાલ કબજે કરવામા આવ્યો હતો.સુત્રો માથી...

*ભારતીય જનતા પાર્ટીના 12 વર્ષના સુશાસનમાં ભારતનો સર્વાંગી વિકાસ થયો – પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી*

ભારતીય જનતા પાર્ટીના અવિરત 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં જયારે વિવિધ સેવાકીય અને જનઉપયોગી કાર્યો...

અંબુજા સાંધીપુરમમાં અદાણી ફાઉ. થકી છ બાળકોની માતાને જીવતદાન

દુનિયામાં બિલ્ડિંગ સામગ્રી માટે સમાધાન પ્રદાન કરતી નવમી સૌથી મોટી કંપની અને વિવિધતાસભર ઔહોગિક કામગીરીઓમાં સંકળાયેલા અદાણી ગ્રૂપની માલિકીની કંપની...

ડ્રગ્સના દૂષણ સામે ગૃહ વિભાગનો મોટો પ્રહાર

ADGની આગેવાનીમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની રચના ANTF માટે ADG, IG, DYSP, PI અને PSI કક્ષાની અલગ પોસ્ટ ઉભી...

સેવન સ્કાય બંગલો મુકામે નૂતન સોમેશ્વર મહાદેવ મંદિર નિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા ભૂતનાથ મહાદેવ મંદિર એ મૂકી આર્શીવાદ લીધા.

સેવન સ્કાય બંગલો મુકામે નૂતન સોમેશ્વર મહાદેવ મંદિર નિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા ભૂતનાથ મહાદેવ મંદિર એ મૂકી આર્શીવાદ લીધા.

TET મુક્તિ મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ જિલ્લા દ્વારા TET મુક્તિ મુદ્દે ભુજ ખાતે ધરણા અને આવેદન કાર્યક્રમ યોજાયો હતો. સરસ્વતી શિશુ...

રાપર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની અછત અને અનિયમિત પાણી પુરવઠાની સમસ્યા અંગે આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદન આપ્યું

હાલ ઉનાળાની સીઝનમાં રાપર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે જે અંગે ગ્રામજનો સાથે મળી...

મીઠા પસવારીયા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જન કલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજવામાં આવી રહી છે, જે ઉપક્રમે...

પરીક્ષાર્થીઓ ભય વિના પરીક્ષા આપી શકે તે માટે જાહેરનામું જારી કરાયું

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આગામી તા.૨૧/૦૬/૨૦૨૬ના રોજ NEET(UG) પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના...